आसाराम बापू ने वडोदरा मे किया 1.33 Lakh Sq.ft जमीन पर कबजा.......

  • Uploaded by: Mahender Chawla
  • 0
  • 0
  • November 2019
  • PDF

This document was uploaded by user and they confirmed that they have the permission to share it. If you are author or own the copyright of this book, please report to us by using this DMCA report form. Report DMCA


Overview

Download & View आसाराम बापू ने वडोदरा मे किया 1.33 Lakh Sq.ft जमीन पर कबजा....... as PDF for free.

More details

  • Words: 999
  • Pages: 5
आस ार ाम ब ापू न े वड ोदर ा म े ििय ा 1.33 Sq.Ft जम ीन प र िब जा....... आसाराम बापू ने वडोदरा िे पास बील गांव मे जो आशरम (शोषण िेद) बना रखा है उसमे 1.33 sq. ft सरिारी जगह पर िबजा ििया हुआ है । गुजरात िे संदेश समाचार पेपर ने इस बात िा खुलाशा ििया। संदेश िे अनुसार .........

आसाराम ने आशरम िे नाम पर जो जमीन खरीदी है , वंहा पर सरिार िी महसूली िानून िा खुले आम ििया गया है । महसूली िानून िे अनुसार खेती िी जमीन पर िोई भी Construction Work सरिार िी मंजुरी िे िबना नही िर सिते लेििन आसाराम ने िानून भंग ििया और वंहा पर िबलिडं ग बना दी।

गुजरात सरिार िे अनुसार िेवल जनमजात ििसान ही दस ू रे ििसान िी जमीन खरीद

सिता है लििन आसाराम ने इस िानून िा भी उलघंन ििया है । सरिार िे िरिाड मे

जो जमीन खेती िे िलए है उस जमीन पर आसाराम अपनी दि ु ाने खोलिर धंधा िर रहा है । खेित िी जमीन िो वयापार िेद बना िदया है ।......For more pls visit on... http://www.sandesh.com/sandesh_headline.aspx?newscat=22

આસારામ ના િિલ આશમન ુ ં ૧.૩૩ લા ખ ચો .ફટ સ રકારી જમી નમા ં થય ેલ ું િા ં ધકામ દૂ ર ક રવા પા ત

વડોદરા,

ુ વાર બધ

શહર ે નજક આવેલ િિલ અને સમીયાલા ગામની હદમા ં આસારામે ઉભા ં કરે લા આશમની આડમા ં ૧.૩૩ લાખ ફટ સરકારી જમીન પર કરવામા ં આવેલ ું દિાણ દૂ ર કરવા પાત હોવાનો િરપોટટ પાત ં અિધકારી કમલ શાહે િજલલા કલેકટર િવજય ુ ત કયો છે . જની સાથે આસારામે આશમના નામે ખરીદે લી જમીન નહર ે ાને સપ સરકારના મહસ ે લ ૂ ી કાયદાનો ભગ ં કરી ખરીદવામા ં આવી હોવાન ું જણાવી તેને ુ ઃ િવચારણામા ં લેવાનો પણ અિભપાય આપયો છે . આ ઉપરાત પન ં સરકારના કાયદાને જણે િખસસામા ં મકૂી ચાલતા હોય તેમ ખેતી માટેની જમીન પર કોઈ પણ જતની પરવાનગી લીધા વગર આશમન ું િાધ ં કામ ઉભ ું કરવામાં આવયું હોવાન ું પણ જણાવવામ ં આવય ું છે . િિલ િસથત આસારામ આશમ િિલ અને સમીયાલા ગામની િે જુ દી જુ દી જમીનોના અદાજ ૩.૨૫ લાખ ચોરસ ફટ િવસતારમા ં પથરાયેલો છે . જ પૈકી સમીયાલા ગામની બલોક નિ ં ર ૧૦૭-િ(જૂના સવે નિ ં ર ૧૩૧-૧૩૨) ની જમીન આસારામે ૨૦૦૧ના વષટમા ં ખરીદી હતી. જયારે તેની િાજુ મા ં આવેલી િિલ ગામની બલોક નિ ં ર ૩૩૩ પૈકી(જૂના સવે નિ ં ર ૪૪૮-૪૪૯) ની જમીન ખાનગી જમીન માિલક અને સરકારના સય ં કુત ખાતે ચાલી રહી છે . આ િને જમીનોની ફરતે કંપાઉનડ વોલ અને ફેિનસંગ કરી આસારામ આશમની પવિૃ િ ચલાવવામાં આવે છે .જ પૈકી િિલ ગામની બલોક નિ ં ર ૩૩૩ પૈકી(જૂના સવે નિ ં ર ૪૪૮૪૪૯) ની જમીન ખાનગી જમીન માિલક અને સરકારના સય ં કુત ખાતે ચાલતી કુ લ ૧.૫૦ લાખ ચોરસ ફટ જમીનને રાજય સરકારે યુ.એલ.સી એકટ (શહર ે ી જમીન ટોચ મયાટદા) હઠ ે ળ આવરી લઈ તે પૈકી ૧.૩૩ લાખ ચોરસ ફટ જમીન સરકાર હસતક લીધી હતી. આ જમીન પર આસારામે આશમના ઓથા હઠ ે ળ ગેરકાયદે દિાણ કયાટન ું પાત ં અિધકારી કમલ શાહ ે કલેકટરને રજૂ કરે લા અહવ ે ાલમા ં જણાવય ું છે .આ ઉપરાત ં આશમની મળ ૂ સમીયાલા ગામની હદમાં આવેલી જમીનની આસારામે કરે લી ખરીદી પણ મહસ ે લ ૂ ી કાયદાનો ભગ ં કરી કરવામા ં આવી હોવાની તપાસ કરવામા ં આવી હતી.સમીયાલા ગામની બલોક નિ ં ર ૧૦૭-િ(જૂના સવે નિ ં ર ૧૩૧-૧૩૨)ની જૂની શરતની ખેતી માટેની જમીન સરકારી દફતરે સત ં શી આસારામ આશમના નામે નોધાયેલી છે . જની હક પતક ુ િ સત ૬ની ૧૫-૯-૨૦૦૧ની નોધ નિ ં ર ૩૩૧૨ મજ ં શી આસારામ આશમે આ જમીન તિ ં ોળી પરુષોતમ ભગવાનદાસ અને તિ ં ોળી િનિતન પરુષોતમ પાસેથી રૃ.૭,૭૯,૫૦૦મા ં ખરીદી હતી. જ ખરીદીની નોધ પણ સિ ં િંધત અિધકારીઓ દારા મજ ં ૂર કરવામા ં આવી છે . ુ િ ખેતી માટેની જમીન માત સરકારના ગણોતધારાના કાયદાની કલમ ૬૩ મજ

Home > Baroda City>Article

Nov 12,2008

આસારામ ે જહ ે રમા ં સા ધુતા લજવી : સતસ ંગ સભામ ાં મીિડયા િવ રુ ધધ િ ેફામ ઉચ ચારણો વડોદરા, મગ ં ળવાર કહવ ે ાતા કથાકાર અને સત ં આસારામે આજ તેમના જહર ે સતસગ ં માં ુ ા કેવી છે તેન ું ખરું સવરૃપ લોકો સમક પગટ કયટ ુ હત ું . પોતાની સાધત તેમણે આજ જહર ે મચ ં પરથી િમડીયા અને િમડીયાકમીઓ માટે સતસગ ં ી ભાષામા ં ભરપેટ કુ વચનો ઉચચયાટ હતા. જ સાભ ં ળીને િેઠેલા સતંસગીઓ પણ અવાચક િની ગયા હતા અને આ તે કેવો સાધ ુ કે સતસગ ં ી ? એવો પશ સૌ એ મનોમન ઉચાયાટેે હતો.સતસગ ં કથાના પિવત મચ ં પર િેસનાર કથાકાર જયારે ભાન ભલ ૂ ી જય કે , પોતે વયાસ પીઠ પર િેઠો છે . તયારે જ આવા ઉચચારણો પગટ થાય એમ કેટલાક

લોકો

િોલતા

જણાયા

હતા.કથાની

વયાસપીઠ

પરથી

ુ ા ખોઈ િમડીયાના માણસોને શાપ દે નાર આસારામ પોતાની સાધત િેઠા છે . એમ આજના પવચનમા ં લાગતું હતું. ુ ા એટલે જવનની સાદગી, િનલેયભાવ, સવટ પતયે સમભાવ સાધત ુ ા કહવ અને રાગદષ ે થી મોહમાયાથી પર એને સાધત ે ાય. પણ અહી તો આ કહવ ે ાતા સાધ ુ મહારાજ િેફામ િનયા હતા અને આડેધડ કુ વચનો ુ ા હતા. ઉચચારી લોકોને િવચારતા કરી મક ુ િાળકો િલી ચઢાવવાનો આરોપ જના પર અમદાવાદના િે માસમ લાગયો છે તે આસારામનો આતમા આજ કકડી ઉઠયો હતો અને તેમણે સતસગ ં સભામા ં જ િમડીયા ટાગેટ િનાવી િેફામ ઉચચારણો કયાટ હતા. આસારામે િમડીયા િવરુ ધધ કરે લા ઉચચારણોમા ં કહ ું હત ું કે , મારા િવરુ ધધ લખનારા આધળા થઈ જશે. કુ પચાર કરનારાઓની આગામી ુ ા ં કહ ું હત ુ કે, સરુતની અદર સાત પેઢી મશુકેલીમા ં સજટશે. તેમણે વધમ પરૂ એટલા માટે આવયું હત ું કે, તે લોકોએ મારી આતરંડી કકડાવી હતી. મહતવની વાત તો, એ છે કે તાિંતક િવદાથી કોઈની માતા, િહન ે કે ભાઈને પોતાના વશમા ં કરનાર આસારામ એ કેમ નથી સમજતા કે તેમણે કેટલાની આતરંડી િાળી છે .

Related Documents

133
November 2019 29
133
November 2019 30
133
December 2019 32
133
November 2019 36
133
October 2019 25

More Documents from ""

December 2019 55
November 2019 12
November 2019 13
November 2019 12
April 2020 6